૯.૧ - જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્ય પઘ્ધતિ અનુસરવા માં આવે છે.
- ડી.જી.પી.કચેરીશ્રી સ્થાયી પરીપત્રો ગુજરાત પોલીસ મેન્યુઅલ ,જી.સી.એલ.આર.,બી.ટી.આર.એવા શીસ્ત અને અપિલ ના નિયમો તેમજ સબંધિત પ્રવર્તમાન કાયદાઓ.
૯.ર - અગત્ય ની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપઘ્ધતિ ઓ/કરાવેલી કાર્યપઘ્ધતિ/નિયત માપદંડો/ નિયમો કયાં કયાં છે ? નિર્ણય લેવા માટે કયાં કયાં સ્તરે વિચાર કરવામાં આવે છે ?
- પોલીસ સ્ટેશન સ્તરે થાણા ઈન્ચાર્જ ,સી.પી.આઈ. કચેરી સ્તરે સી.પી.આઈ.શ્રી,નાયબ પોલીસ અધિક્ષક કચેરી સ્તરે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ,પોલીસ અધિક્ષક સ્તરે પોલીસ અધિક્ષક શ્રી
૯.૩ - નિર્ણય ને જનતા સુધી પહોંચાડવા ની કંઈ વ્યવસ્થા છે. ?
- નોટીસ બોર્ડ.
૯.૪ - નિર્ણય લેવા ની પ્રક્રિયામા જેનાં મંતવ્યો લેવાનાર છે. તે અધિકારીઓ કયાં છે ?
- પો.સ.ઈ. શ્રી, પો.ઈન્સ. શ્રી, સી.પી.આઈ.શ્રી, એસ.ડી.પી.ઓ.શ્રી, પોલીસ અધિક્ષક શ્રી સાહેબ.
૯.પ - નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?
- સંબંધિત કચેરી ના વડા.
૯.૬ - જે અગત્ય ની બાબતો પર જાહેર સત્તાધિકારી ઘ્વારા નિર્ણય લેવામાં આવે છે. તેની માહિતી અલગ રીતે નીચેના નમુના માં આપો.
|