પોલીસ અધિક્ષક, આણંદ
http://www.spanand.gujarat.gov.in

પ્રકીર્ણ

6/14/2025 3:11:15 PM

અન્ય ઉપયોગી માહિતી.

૧૮.૧ - લોકો ઘ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો.

૧૮.રઃ માહિતી મેળવવા અંગે.

૧) અરજી પત્રક એપેનડીક્ષ-

નમુનો - "ક"
માહિતી માંગવા માટેની અરજીનો નમુનો (જુઓ નિયમ-૬)
                                                    આઈ.ડી. નં.
                                                                    (કચેરી ઉપયોગ માટે)

પ્રતિ,
સરકારી માહિતી અધિકારીશ્રી,

...........................
..........................

૧. અરજદારનું નામ -

ર. સરનામું -

૩. માહિતીની વિગતો -
    સંબંધિત વિભાગ -
    માંગેલી માહિતીની વિગત -

    ૧. માંગેલી માહિતીનું વિવરણ -
    ર. માંગેલી માહિતીનો સમયગાળો -
    ૩. અન્ય વિગતો -

૪. હું જણાવું છું કે, માંગવામાં આવેલ માહિતી અધિનિયમની કલમ-૬ માં મુકવામાં આવેલ પ્રતિબંધો હેઠળની નથી અને મારી સંપુર્ણ જાણકારી મુજબ તે આપની કચેરીને લગતી છે.

પ. સક્ષમ અધિકારીની કચેરીમાં તા.   /   /    ના નં. થી રૂ.. ની ફી જમા કરાવી છે.

સ્થળ -
તારીખ -

અરજદારની સહી
ઈમેલ એડ્રેસ
ટે.નં. (કચેરી)
         (ધર)

નોંધઃ-

  • જરૂર પડે નમુનો "ક" ભરવામાં સરકારી માહિતી અધિકારી યોગ્ય મદદ કરશે.

  • ફોર્મ- "ક" તમામ બાબતે પુરૂ ભરવું અને જરૂરી માહિતીની વિગતો પુરી પાડવામાં કોઈ સંદિગ્ધતા ન રહે તે સુનિશ્ચિત કરવું.

    નમુનો - ધ અરજદારને માહિતી પુરી પાડવાનો નમુનો જિુઓ નિયમ ૪ (૩)ીં


    પ્રેષક -- નંબરઃ- તા. / /૦પ

    પ્રતિ --.....................................................
    ..........................................................

    શ્રી / શ્રીમતી,

    નીચે સહી કરનારને ઉદેશીને કરવામાં આવેલી અંગેની માહિતી પુરી પાડવા માટે , તા. / / ની આપની અરજી આઈ.ડી. નં................... જોઈ જવા વિનંતી.

    ર. માંગવામાં આવેલી માહીતી, સંદર્ભ માટે આ સાથે બીડવામાં આવી છે. (લાગુ પડતુ ન હોય તો છેકી નાખો.)
    નીચેની અંશતઃમાહિતી આ સાથે બીડવામાં આવી છે.
    (૧)
    (ર)
    અન્ય પાસાઓ અંગેની બાકીની માહિતી, નીચેના કારણોસર પુરી પાડી શકાય તેમ નથી.
    (૧)
    (ર)
    (૩)

    ૩. માંગવામાં આવેલી માીહતી , સમક્ષ સતા મંડળના અધિકારક્ષેત્રમાં આવતી નથી. (લાગુ પડતુ ન હોય તો છેકી નાખો.)
    ૪. માહિતી અધિકારી અધિનિયમ, ર૦૦પ ની કલમ -૧ર(૧) અન્વયે આ હુકમ થયાના ૩૦ દિવસમાં આપ અપીલ સતાધિકારી એટલે કે, (લાગુ પડતુ ન હોય તો છેકી નાખો.) અરજી કરી શકો છો.

    આપનો વિશ્વાસુ,


    પો.ઈન્સ./ પો.સ.ઈ.,.
    ..............................પો.સ્ટે.
    ………….…@gujarat.gov.in
    ટે.નં.૦ર૬૯ર.....................

    નમુનો - ચ
    માહિતી અધિકાર અધિનિયમ, ર૦૦પ ની કલમ-૧ર (૧) હેઠળ અપીલ
    જિ.ઓ નિયમ -પ (૩)ીં

    આઈ.ડી. નં.

    (કચેરીના ઉપયોગ માટે)
    પ્રતિ
    અપીલ અધિકારી,


    ૧. અપીલ કરનારનુ નામઃ-

    ર. સરનામું --

    ૩. સરકારી માહિતી અધિકારી અંગેની વિગતો --
    (ક) નામ --
    (ખ) સરનામું --

    ૪. નમુના "ક" માં અરજી રજુ કર્યાની તારીખ --

    પ. નમુના "ક" માં રજુ કર્યા પછી ૩૦ દિવસ પુરા થતા હોય તે તારીખ --

    ૬. અપીલ માટેનાં કારણો --
    (ક) નમુનો -ક (નિયમ-પ(૧)(ક)) રજુ કર્યાના ૩૦ દિવસમાં નમુનો-"ખ" કે "ગ" માં પ્રતિભાવ મળ્યો નથી.
    (ખ) નિર્દિષ્ટ સમયગાળામાં મળેલા પ્રતિભાવથી નારાજ છે. (નિયમ પ (૧)(ખ))
    (ગ) અપીલનાં આધારો -

    ૭. અપીલ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ -
    (જુઓ નિયમ-પ(૩))

    ૮. માહિતીની વિગતો -
    (૧) માંગલી માહિતી -
    (ર) વિષય -
    (૩) સમયગાળો -

    ખ - અપીલ કરનારની સહી
    ઈમેલ એડ્રેસ
    ટેલી.નં.(કચેરી)
    (ધર)

    રસીદ

    આઈ.ડી. નં. તારીખ - / /

    ૧. માહિતી અધિકાર/ સ્વાતં અધિનિયમ, ર૦૦પ ની કલમ-૭(૧) હેઠળ, ....................................................

    ના રહીશ શ્રી ..................................................................................... ની અપીલ અરજી મળી.
    રસીદ કારકુનની સહી
    અપીલ અધિકારી,
    ટેલી.નં.
    ઈમેઈલ એડે્રસ

    રસીદ

    આઈ.ડી. નં. તારીખ - / /

    ૧. માહિતી અધિકાર/ સ્વાતં અધિનિયમ, ર૦૦પ ની કલમ-૭(૧) હેઠળ, ....................................................

    ના રહીશ શ્રી ..................................................................................... ની અપીલ અરજી મળી.
    રસીદ કારકુનની સહી
    અપીલ અધિકારી,
    ટેલી.નં.
    ઈમેઈલ એડે્રસ

    નમુનો - "ક" માં કરવમાં આવેલ અરજીનો સ્વીકાર

    આઈ.ડી. નં. તા.

    ૧. .................ના રહીશ, શ્રી/શ્રીમતી/કું. ..........................................................................તરફથી

    માહિતી અધિકાર, અધિનિયમ, ર૦૦પ ભારત સરકારનો (ર૦૦પ નો) અધિનિયમ નં.રર) ની
    કલમ-૬ હેઠળ નમુના-"ક" માં અરજી મળી.

    ર. સામાન્ય રીતે ૧પ દિવસમાં માહિતી આપવાનું સુચવવામાં આવ્યું છે. અને કોઈપણ સંજોગોમાં અરજી મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં તો માહિતી આપવાની જ હોય છે અને કોઈ કેસમાં એવું જણાય કે માંગવામાં આવેલી માહિતી આપી શકાય તેમ નથી, તો તેનું કારણ દર્શાવતો, માગણી નામંજુર કરતો પત્ર પાઠવવામાં આવશે.

    ૩. અરજદારે તા. / / ના રોજ સવારના ૧૧-૦૦ થી બપોરે ૧-૦૦ વાગ્યા દરમ્યાન નીચે સહી કરનારનો સંપર્ક કરવો.

    ૪. અરજદાર સૂચિત દિવસે હાજર રહી શકે નહીં તો કોઈ વિલંબ બદલ સરકારી માહિતી અધિકારી, જવાબદાર
    રહેશે નહીં.

    પ. માહિતી મેળવતાં પહેલાં ફી ની કોઈ રકમ બાકી રહેતી હોય તો અરજદારે તે સક્ષમ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે.

    ૬. અરજદાર તેની અરજીની પરિસ્થિતિ જાણવા વખતો વખત વિભાગની વેબ-સાઈટનો પણ સંપર્ક કરી શકે છે.

    સરકારી માહિતી અધિકારીની
    સહી અને સિકકો

    ..........................@gujarat.gov.in
    ટે.નં. ૦ર૬૯... ........................
    નમુનો - "ખ"
    સક્ષમ અધિકારીના ક્ષેત્રાધિકારની બહારની માહિતી
    (જુઓ અધિનિયમ-૪(૧))

    પ્રેષક -

    નં. તા.

    પ્રતિ,
    શ્રી/શ્રીમતી,

    નીચે સહી કરનારને ઉદે゙ેશીને કરવામાં આવેલી વિશેની માહિતી પુરી પાડવા અંગેની
    શ્રી ............................................................ ની તા. / / ની અરજી , આઈ.ડી. નં. ..................... જોવા વિનંતી.

    ર. માંગવામાં આવેલી માહિતી, આ સક્ષમ સત્તામંડળના અધિકારક્ષેત્રમાં આવતી નથી અને તે આપના અધિકારક્ષેત્રમાં આવે છે, તેથી, આ સાથે આપની અરજી તબદીલ કરવામાં આવે છે. (લાગુ પડતું ન હોય તે છેકી નાંખો.)

    ૩. આથી, પ્રમાણિત કરવામાં આવે છે કે, અરજદારે જરૂરી માહિતી માટેની ફી રૂ.. ........ ચુકવી છે, જે સરકારી
    ખાતામાં જમા કરવામાં આવી છે.

    નકલ રવાનાઃ

    પ્રતિ, શ્રી ............................

    ૧. ................. ના રોજ તમને આપવામાં આવેલી રસીદને રદ કરીને આ રસીદ આપવામાં આવે છે.

    ર. આપની અરજી, આ સત્તામંડળના અધિકાર ક્ષેત્રમાં ન આવતી હોવાથી જેના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે તેને
    તબદીલ કરવામાં આવી છે. સંબંધિત સક્ષમ સત્તામંડળનો સંપર્ક સાધવા વિનંતી.

    આપનો વિશ્વાસુ,

    સરકારી માહિતી અધિકારી,

    ..........................@gujarat.gov.in
    ટે.નં. ૦ર૬૯... ........................

    ર) ફી-પ્રથમ રૂ..ર૦/- (અરજી સાથે )
    ત્યારબાદ દરેક પાના દીઠ રૂ..ર/-

    ૩) માહિતી મેળવવા માટેની અરજી કેવી રીતે કરવી.
    કેટલીક ટીપ્પણી.

    અ) નિયત ફોર્મ માં અરજી કરી શકાય,

    બ) કોરા કાગળ ઉપર પુરી વિગત લખી અરજી કરી શકાય,

    ક) ઈ-મેઈલ થી પણ માહિતી માંગી શકાય,

    ડ) મૌખિક રીતે માંગણી થયે સરકારી માહિતી અીધકારી અરજી કરીને આપવા યોગ્ય મદદ કરશે,

    ઈ) માહિતી નું ફોર્મ સંપુર્ણ વિગતે ભરવાથી માહિતી ની વિગતો પુરી પાડવામાં અનુકુળતા રહેશે.

    એફ) માહિતી માંગનારે પોતાની સહી , પુરું નામ /સરનામું ,ટેલીફોન નંબર ,ઈ-મેઈલ એડ્રેસ ,વેબ એડ્રેસ હોય તો
    અવશ્ય જણાવવા જેથી સમય મર્યાદા માં માહિતી પુરી પાડી શકાય.

    ૪) માહિતી આપવામાં ઈન્કાર કરવામાં આવે ત્યારે.
    એપેન્ડીક્ષ-

    નમુનો - ગ અસ્વીકૃતિનો હુકમ જિુઓ નિયમ ૪ (ર)ીં

    પ્રેષક -- નંબરઃ- તા. / /૦પ

    પ્રતિ --.....................................................
    ..........................................................

    શ્રી / શ્રીમતી,

    માહીતી પુરી પાડવા અંગે નીચે સહી કરનારને મળેલી, તા. / / નારોજની આઈ.ડી. નં................... જોઈ જવા વિનંતી.

    ર. માંગવામાં આવેલી માહીતી, નીચેના કારણોસર પુરી પાડી શકાય તેમ નથી.
    (૧) માંગવામાં આવેલી માહીતી, આ અધિનિયમની કલમ-૮ માં દર્શાવેલી કક્ષામાં આવે છે. જેને જાહેર કરવામાંથી મુકિત આપવામાં આવે છે. અથવા
    (ર)

    ૩. માહિતી અધિકારી અધિનિયમ, ર૦૦પ ની કલમ -૧૯(૧) અન્વયે આ હુકમ થયાના ૩૦ દિવસમાં આપ અપીલ સતાધિકારી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મથક, પોલીસ અધિક્ષકની કચેરી આણંદને અરજી કરી શકો છો.

    આપનો વિશ્વાસુ,

    પો.ઈન્સ./ પો.સ.ઈ.,
    .............................પો.સ્ટે.
    ………..……@gujarat.gov.in
    ટે.નં.૦ર૬૯ર.....................

    ૧૮.૩- જાહેર તંત્ર ઘ્વારા લોકો ને અપાતી તાલીમ ની બાબત.

    - આણંદ જીલ્લા પોલીસ ઘ્વારા કોઈ તાલીમ આપવામાં આવતી નથી.

    ૧૮.૪- નિયમ સંગ્રહ -૧૩ મા સમાવેશ ન કરાવેલ હોય તેવા , જાહેર તંત્ર એ આપવાના પ્રમાણપત્રો, ના વાંધા પ્રમાણપત્રો.

    (અ) પ્રમાણપત્ર .

    (૧) લાશ નું પોસ્ટમોર્ટમ થયા બાદ લાશ ને અવલ મંજીલે પહોંચાડવા લઈ જવા માટે કાયદેસર ની કાર્યવાહી થઈ ગયા બાબત નું પ્રમાણપત્ર.

    એ. મરણ જનાર ના નજીક નાં સબંધી આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર છે.
    બી. આ પ્રમાણપત્ર મેળવવા જેતે થાણા અધિકારી નો સંપર્ક સાધવો.
    સી. આ પ્રમાણપત્ર માટે કોઈ અરજી ફી નથી.
    ડી. કોઈ અન્ય ફી નથી.
    એફ. મૌખિક માંગણી થયે પ્રમાણપત્ર આપવામાં આવે છે.
    જી. કોઈ દસ્તાવેજ અરજદારે રજુ કરવાના નથી.
    એચ. ઉપર મુજબ
    આઈ. પોસ્ટમોર્ટમ થઈ ગયાનું ડો.શ્રી જાહેર કરે (કોઝઓફ ડેથ આપે ) ત્યારબાદ જે તે પો.સ્ટે.માંથી આ પ્રમાણપત્ર્ર
    મળે.
    જે. પોસ્ટમોર્ટમ થયા બાદ પો.સ્ટે.પહોચવા સુધી નો સમય લાગે.
    કે. પ્રમાણપત્ર ની કાયદેસર ના લાશ ની અંતિમ ક્રિયા કર્યા સુધી રહે છે.
    એલ. નવિન કરણ ની કોઈ પ્રક્રિયા નથી.

    ૧૮.૪- બ, ના વાંધા પ્રમાણપત્રો ( એન.ઓ.સી. )

    (૧) પી.એમ.નોટ ની નકલ મેળવવા માટે.
    એ. મરણ જનારના કુટુંબ ના મુખ્ય સગા અરજી કરવા પાત્ર છે.
    બી. મરણ ગયા અંગે ની કાયદેસર ની કાર્યવાહી જે તે પો.સ્ટે. માં થયેલ હોય તેનાં થાણા ઈન્ચાર્જ નો સંપર્ક કરવાથી.
    સી. અરજી ફી નથી.
    ડી. અન્ય ફી નથી.
    ઈ. સાદા કાગળ ઉપર શા કારણસર નકલ ની જરૂર છે તે કારણ અરજદાર ના મરણજનાર સાથે નાં સબંધો વિગેરે પુરી
    વિગત તથા અરજદાર ના નામ, સરનામા ,ફોન નંબર ,ઈ-મેઈલ ,વેબ વિગેરેસાથે અરજી કરવી જરૂર છે. મરણ
    જનાર નું નામ ,સરનામુ અને મરણ ગયા સ્થળ /સમય દર્શાવવો .
    એફ. અરજી સાથે રેશન કાર્ડ ની નકલ જોડવી.
    જી. સાદા કાગળ માં સખીને,રૂબરૂ આવી,મૌખિક માંગણી કરી,ટપાલ થી કે ઈ-મેઈલ થી અરજી કરી શકાય.
    એચ. માંગણી થયે જે તે વખતે નોંધવામાં આવેલ અકસ્માત,ગુના ના કાગળો તપાસી જો તે કાગળો થાણામાં હસ્તગત હોય તો દિન-૭ માં આપવામાં આવે છે. અને રીપોર્ટ થઈ ગયેલ હોય તો જે તે કચેરી મા તપાસણી કરી મળી આવ્યા બાદ આપવામાં આવે છે.(રીપોર્ટ થયે જે તે થાણા થી (૧)સી.પી.આઈ.કચેરી (ર)એસ.ડી.પી.ઓ. કચેરી (૩)એસ.ડી.એમ.કચેરી(૪)સબંધિત કોર્ટ ના એ.પી.પી.પાસે થી)
    (ર) વીઝા મેળવવા માટે પોલીસ નું ના-વાંધા પ્રમાણપત્ર.
    એ. જે તે વીઝા ઈચ્છુક વ્યકિત આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર છે.
    બી. આ પ્રમાણપત્ર મેળવવા જીલ્લા પોલીસ વડા નો સંપર્ક કરવો.
    સી. પ્રમાણપત્ર મેળવવા કોઈ અરજી ફી નથી તેમજ કોઈ અરજી ફોર્મ નિશ્ચિત નથી.
    ડી. અરજી સાથે અરજદારે પોતાના તાજા પાસપોર્ટ ની નકલ તથા બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા આપવાથી અરજી કરવાની હોય છે.
    ઈ. અરજદારે અગાઉ આ કારણસર ના વાંધા પ્રમાણપત્ર મેળવેલ હોય તો તેના પણ અરજી મા ઉલ્લેખ કરી ના-વાંધા પ્રમાણપત્ર ની ઝેરોક્ષ નકલ પેટામાં રાખવી.
    એફ. અરજી સાદા કાગળાં, કરી રૂબરૂ આવવું જરૂરી છે.
    જી. અરજી મળ્યા પછી અરજદારે જે જગ્યાએ રહેતો હોય ત્યાં તથા જે જગ્યા એ તેનું કાર્યક્ષેત્ર (ધંધો -વેપાર ,અભ્યાસ , નોકરી) તે વિસ્તાર જે પો.સ્ટે. હદ માં આવતું હોય તે પો.સ્ટે. મારફતે અરજદાર વિરુઘ્ધ કોઈ ગુનાહિત રેકર્ડ અંગે ખરાઈ કરાવવા માં આવે છે. તેમજ જીલ્લા ના રેકર્ડ માંથી પણ ખરાઈ કરાવવા માં આવે છે.
    એચ. સામાન્ય રીતે દિન-૭ માં ના-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
    આઈ. પ્રમાણપત્ર આપવા નો કોઈ કાયદેસર નો સમય ગાળો નકકી નથી.

    ૧૮.પ -

    (૧) નોંધણીની પ્રક્રિયા --
    વિદેશી નાગરીક જયારે ભારતમાં આગમન કરે ત્યારે, તેઓ છ માસ કરતાં વધુ સમય માટે ભારતમાં રોકાણ કરવાના હોય ત્યારે, તેઓ પોલીસ અધિક્ષકની કચેરીના જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેવાના હોય તે અંગેની નોંધણી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી આણંદ માં ભારતમા આવ્યા તારીખથી પાંચ માસ બાદ અને છ માસ પુરા થતાં પહેલાં નોધણી કરાવવી ફરજીયાત છે અને તે માટે ફોરેનર્સે (વિદેશી નાગરીકે) રૂબરૂ માં પોતાના પાસપોર્ટ સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી (એલ.આઈ.બી. શાખાં)માં જઈ પોતાના રોકાણની નોંધણી કરાવવાની હોય છે.
    પરંતુ જો વિદેશી નાગરીક, પાકિસ્તાની નાગરીક હોય તો, તેઓએ ભારતમાં આવ્યાના ર૪-કલાકની અંદર પોલીસ અધિક્ષકની કચેરીમાં રૂબરૂ આવી નોંધણી કરાવવાની હોય છે. જે ફરજીયાત છે.

    (ર) નોંધણી માટેની પ્રક્રિયા --
    (૧) વિદેશી નાગરીકે જાતે હાજર રહેવુ
    (ર) અસલ પાસપોર્ટ તેમજ પાસપોર્ટ ની ઝેરોક્ષ નકલ
    (૩) પાસપોર્ટ સાઈઝના લેટેસ્ટ પાંચ કલર ફોટા
    (૪) જે વિદેશી નાગરીક ભારતમાં રોકાણ જેના ધરે કરનાર હોય તેઓના રહેઠાણ અંગે ના દાખલા માટે
    ટેલીફોન બીલ અથવા લાઈટ બીલ લાવવાનુ હોય છે.
    (પ) રજીસ્ટ્રેશન ફોર્મ (એલ.આઈ.બી. શાખા માથી વિના મુલ્યે આપવામા આવે છે.)
    (૩) પુર્વ જરૂરીયાતો --
    પાકિસ્તાન નાગરીક સીવાયના વિદેશી નાગરીક જો ભારતમાં આવે ત્યારે જેટલા સમયના વિઝા તેઓની પાસે હોય તેટલા સમયની ભારતમાં રહેવા માટેની વિઝા ફિ લેવામાં આવતી નથી.જો વિદેશી નાગરીક તેઓના મુળ વિઝા પુરા થયા બાદ વધારે રોકાણ કરવાના હો ય તો સમય મુજબ ફિ લેવાની હોય છે.
    (૧) ૧ દિવસ થી ૧૮૦ દિવસ સુધીની વિઝા ફિ રૂ.. ૧૮૪૦-૦૦
    (ર) ૧ વર્ષ સુધીની વિઝા ફિ રૂ.. ર૯૯૦-૦૦
    (૩) ૧ વર્ષ થી પ વર્ષ સુધીની વિઝા ફિ રૂ.. પ૯૮૦-૦૦

    વિદેશી નાગરીક જો ભારતમાં રહેવા માટેના વિઝા/ એક્ષટેન્સન ની મુદત પુર્ણ થઈ ગઈ હોય, અને જો નોંધણી કરવા માટે આવે તો નોધણી કરાવનારને વિલંબ બદલની લેટ રજીસ્ટ્રેશન ફી રૂ.. ૧૩૮૦/- લેવામાં આવે છે. તેમજ વિઝા પુરા થઈ ગયેલ હોય તો તેઓની પાસે ઓવર સ્ટે વિઝા પેનલ્ટી ફી રૂ.. ૧૩૮૦-૦૦ લેવામાં આવે છે. અને તે સરકારશ્રીમાં ચલણથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા માં ભરવામાં આવે છે. અને તેઓને વિઝા વધારી આપવામાં આવે છે. અને તે વિઝા ગળહ વિભાગ સચિવાલય ગાંધીનગરથી મંજુર કરી આપે છે.
    પાકિસ્તાન નાગરીક જયારે ભારતમાં આણંદ જિલ્લામાં વિઝીટે આવે છે ત્યારે તેઓ ભારતમાં આવ્યાથી ર૪- કલાકની અં દર પોલીસ અધિક્ષકશ્રીની કચેરીમાં જાણ કરવાની હોય છે. અને તેઓને ભારતમાં આવ્યાથી કેટલા દિવસના વિઝા લઈ આવે છે. તે પ્રમાણે બે ફોટા ચોટાડી આર.પી. આપવામાં આવે છે.
    જો પાકિસ્તાન નાગરીક ર૪ કલાકની અંદર જાણ પોલીસ અધિક્ષકની કચેરીમાં ન કરે તો તેઓની પાસે રજીસ્ટ્રેશન (નોંધ ) સમય મર્યાદામાં કરાવેલ નથી તે અંગેની ફી રૂ.. ૧૩૮૦-૦૦ લેવામાં આવે છે. જે સરકારશ્રીમાં ચલણથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા માં ભરવામાં આવે છે.
    તેમજ
    (૧) ૧ દિવસથી ૧વર્ષ સુધીની એલ.ટી.વી.ફિ રૂ.. ૧પ-૦૦
    (ર) ૧ વર્ષ થી ર વર્ષ સુધીની એલ.ટી.વી.ફિ રૂ.. ૩૦-૦૦

    (પ) અરજી કરવા માટે સંપર્ક માહિતી --
    પોલીસ અધિક્ષકની કચેરી, એલ.આઈ.બી શાખા.

    (૬) અરજીની ફિ -- મુદ્દા નંબર-૩ માં જણાવ્યા મુજબ.

    (૭) અરજીનો નમુનો --

    અરજીના નમુનામાં અરજી ફોર્મ વિદેશી નાગરીકને આપવામાં આવે છે. અને તે વિઝા વધારતી વખતેજ આપવામાં આવે છે. ( અરજી સાદા કાગળમાં કરવામાં આવતી નથી. નીયત ફોર્મમાં કરવામાં આવે છે.)
    વિદેશી નાગરીકને જયારે ભારત છોડવા એન.ઓ.સી. લેવા માટે આવે છે ત્યારે ૮-દિવસ પહેલા પોતાના રહેઠાણના વિસ્તારના પોલીસ સ્ટેશન માંથી ફોરેનર્સે ભારતમાં રોકાણ કરેલ છે. તે સમય દરમ્યાન ગુનો કરેલ છે કે કેમ ? તે અંગેનો પોલીસ રિપોર્ટ વિદેશી નાગરીકે પો.સ્ટેથી લઈને સાથે અસલ પાસપોર્ટ, ટીકીટ તથા રજીસ્ટ્રેશન બુક લાવવાની રહેતી હોય છે. ત્યારબાદ ભારત છોડવાની પરવાનગી આપવામાં આવે છે.

    (૮) દસ્તાવેજોની યાદી --
    વિદેશી નાગરીકના વિઝા વધારવા માટે
    (૧) અરજી ફોર્મ
    (ર) પોલીસ અધિક્ષકશ્રીનો અભિપ્રાયનો રિપોર્ટ
    (૩) પાસપોર્ટની ઝેરોક્ષ
    (૪) વિઝા ફિનુ ચલણ (સ્ટે બ
    (પ) વિદેશી નાગરીક અભ્યાસ કરતા હોય તો બોનોફાઈડ સર્ટીફિકેટ
    સરકારશ્રીમાં બિડાણ કરી કવર જે તે ફોરેનર્સને અથવા વિદેશી નાગરીકના સબંધી નાઓને ઓથોરીટી લઈ કવર આપવામાં આવે છે.
    (૯) અરજી મળ્યા પછી જાહેર તંત્રમાં થનાર પ્રક્રિયા - -

    વિદેશી નાગરીકની વિઝા અરજી તેઓની રૂબરુમાં નીકાલ કરવામાં આવે છે.

    (૧૦) નોંધણીની કાયદેસરતાનો ગાળો ( જો લાગુ પડતું હોય તો ) --

    વિદેશી નાગરીકના છ માસ કરતાં વધુ સમયના વિઝા હોય તેવા વિદેશી નાગરીક નાઓને રજીસ્ટ્રેશન કરવા માટે બે માસ પહેલા વિઝા નોંધણીનો કરવાનો કાયદેસરાો ગાળો છે. અને પાકિસ્તાન નાગરીક નાઓને ભારતમાં આવ્યાથી ર૪ કલાક ની અંદર રજીસ્ટે્રશન (નોંધણી) કરાવવાનું હોય છે.

    (૧૧) નવીકરણની પ્રક્રિયા ( જો હોય તો ) --
    નીલ.


    ૧૮.૬ - જાહેર તંત્ર એ કર ઉધરાવવા માટે


    - લાગુ પડતું નથી.


    ૧૮.૭ - વિજળી /પાણી ના હંગામી /કાયમી જોડાણો આપવા અને કાપવા અંગે.


    - લાગુ પડતું નથી.


    ૧૮.૮ - જાહેર તંત્ર ઘ્વારા પુરી પાડવામાં આવનાર અન્ય સેવાઓની વિગત.